Navodaya Vidyalay Recruitment Gujarat: નવોદય વિદ્યાલય દ્વારા કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Navodaya Vidyalay Recruitment Gujarat: નવોદય વિદ્યાલય દ્વારા નાના-મોટા અનેક પદો માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં છો કે પછી એક આદરણીય અને ઉજ્જવળ નોકરી મેળવવાનું સપનું જુઓ છો, તો આ તમારા માટે સોનાની સુગંધ જેવી તક છે. આ ભરતીમાં ઘણી બધી ખાલી જગ્યાઓ છે, જે યુવાનોને રોજગારનો ઉમદા માર્ગ બતાવે છે. આ લેખમાં ભરતીની બધી જરૂરી વાતો સરળ રીતે સમજાવી છે. તમને અહીં મહત્વની તારીખો, જગ્યાઓનો આંકડો, શિક્ષણની લાયકાત, મહિનાનો પગાર, અરજીની ફી, પસંદગીની રીત અને અરજી કરવાનો સહેલો રસ્તો મળશે. કૃપા કરીને આ લેખને પહેલેથી છેલ્લે સુધી ધીરજથી વાંચજો, જેથી બધું સરળતાથી સમજાય.

Navodaya Vidyalay Recruitment Gujarat | નવોદય વિદ્યાલય ભરતી

સંસ્થા/વિભાગનું નામજવાહર નવોદય વિદ્યાલય
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ17 જૂન 2025

અગત્યની તારીખો:

નવોદય વિદ્યાલય ભરતી ની જાહેરાત 03 જૂન 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 17જૂન 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.

અરજી ફી

નવોદય વિદ્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.

    પદોના નામ:

    નવોદય વિદ્યાલય દ્વારા મેટ્રોન ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

    વય મર્યાદા:

    આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 09 મેં 2025ના આધાર પર કરવામાં આવશે.

    પગારધોરણ:

    ઉમેદવાર મિત્રો, નવોદય વિદ્યાલય ની ભરતીમાં ઉમેદવાર નો પગાર જાહેર કરવામાં આવેલ નથી. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

    પસંદગી પ્રક્રિયા:

    નવોદય વિદ્યાલય ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.

    શૈક્ષણિક લાયકાત:

    નવોદય વિદ્યાલય ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.

    જગ્યાઓ

    ઉમેદવાર મિત્રો, નવોદય વિદ્યાલય દ્વારા કુલ 03 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

    અરજી પ્રક્રિયા:

    • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
    • આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
    • ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ પર હાજર રેહવું.
    • JNV ભાદરણ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ (ગુજરાત) 388530

    અરજી કરવા માટે જરૂરી લિંક:

    જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
    mahitionline.com પર જવા માટેઅહીં ક્લિક કરો

    નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

    Leave a Comment